Jeegeesha Patel
Always Fight For Right
સમાજનિર્માણ થકી રાષ્ટ્નિર્માણ
दो मछली पानी में गई
छपाक छपाक
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ. આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને જીવનમાં ઉતારી આપણાં જીવનને ધન્ય બનાવીએ. તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી દશરથ નંદનને પ્રાર્થના. જય જય શ્રીરામ. 🙏
https://youtu.be/n8lvD9kIg0U?si=ssrEwbuwDkRzCG7o
parshottam rupala conterversy પાટીદારો પર અત્યાચાર થયા ત્યારે રૂપાલા ક્યાં હતા |rajkot |gujarat parshottam rupala conterversy પાટીદારો પર અત્યાચાર થયા ત્યારે રૂપાલા ક્યાં હતા |rajkot |gujarat ...
સમાજ ને જરૂર હોય ત્યારે ગોઇતા ના જડતા હોય ને અને રેલો આવે ત્યારે સમાજ યાદ આવે ???
૨૦૧૫ માં પાટીદારો ની બેન દીકરીઓ ને ગાળો પડતી તી ત્યારે કયા મરી ગ્યા તા ???
https://www.youtube.com/live/vvZ0HPJnLns?si=srN2X6C0qL2_Kctb
LIVE: 14 પાટીદારોને ગોળીએ દીધા એ ભૂલી ગયા ? ખોડલધામ સમિતિમાં બળવો LIVE: 14 પાટીદારોને ગોળીએ દીધા એ ભૂલી ગયા ? ખોડલધામ સમિતિમાં બળવો
આ પોસ્ટ અમદાવાદ સમિતિ પુરતી જ સિમીત રાખવા વિનંતિ🙏🏻🙏🏻
Shree Khodaldham - શ્રી ખોડલધામ
Khodaldham Samiti Ahmedabad
અમિતશાહ નો પ્રચાર કરવાના ના ખોડલધામ સમિતિ અમદાવાદ ના આહવાન બાબતે
જય મા ખોડીયાર 🙏🏻🙏🏻🙏🏻
પટેલો ના પણ ઘણા ઉમેદવાર લડવાના છે પણ સમાજ ના નામે સંગઠન જાણે વાણિયા માટે ભેગું કર્યું હોય એવું લાગે છે.
અમદાવાદ થી ગાંધીનગર
#જામફળ
વાવણીયું ભરી લીધું આખું તોય મન ના ભરાય એવા જામફળ થયા છે
નાના હતા ત્યારે પિતરાઈ ભાઈઓ બહેનો સાથે આખે આખી બાગ ખૂંદી નાખતા હતા, કયા ઝાડ માં કયા કેટલા પાકવાના છે એ પણ ખબર રાખતા પણ હવે સમય કાઢીને જવું પડે છે
હા પણ એક વાત છે કે જ્યારે જઈએ છીએ ને ત્યારે ફરી નાના બની ને બાપદાદા એ જે અમારા માટે કર્યું ને એની મોજ માણીએ છીએ અને આ વારસો જાળવી રાખવાનું ગર્વ પણ લઈએ છીએ 🙏🏻🙏🏻
મારા મૌન ને માન મળે તો ઠીક,
બાકી શબ્દો તો કોઇની શરમ નહીં ભરે🙏🏻🙏🏻
એક દિવસ તમારા કર્મો પાછા વળીને તમને મળવા આવશે જ,
અને એ વાતનું તમને ગર્વ હોવું જોઈએ ડર નહીં !!!😊🙏🏻
સુરત ના વિપક્ષ નેતા સાથે શુભેચ્છા મુલાકાત,
આમ તો ઘણી વાર મળવાનું થયું છે પણ આ મુલાકાત સમયે ખુબ જવાબદારીઓ માથે હતી છતાંય મારા માટે સમય કાઢ્યો એ બદલ ખુશ છું.
સમાજ ના આગેવાનો એ આવા મહેનતી લોકોના પગ ખેચવાંને બદલે એને સાથ સહકાર આપવો જોઈએ એવી આશા પણ રાખું છું🙏🏻🙏🏻🙏🏻🙏🏻
बेज़ुबानो के साथ हमदर्दी बनाए रखिए साहब,
ये कभी भी धोखा नहीं देते….🦮🥰
નફરત કરીને શુકામ કોઈને મહત્વ આપવું જોઈએ,
માફ કરી દેશો તો એ પોતે જ અફસોસ કરશે 😊😊
તો શું દિવ,દમણ ને આબુ વાળા
હવે ગાંધીનગર ગિફ્ટસિટી માં ધામા નાખશે!!!!!??
🫢🫣🤔
મહાન રાષ્ટ્રભક્ત,ભરતરત્ન,લોહપુરુષ એવા “સરદાર વલ્લભભાઈ પટેલ” ની પુણ્યતિથિ પર કોટી કોટી નમન 🙏🙏🙏🙏
જિંદગીમાં ક્યારેય કોઈ હારતું જ નથી,
કાં તો જીતે છે કાં તો શીખે છે..🙏🏻🙏🏻
તલવાર ગમે એટલી સુંદર કેમ ના હોય,
પણ માંગે છે તો લોહી જ………….⚔️
रास्ते कहां ख़त्म होते हैं ज़िंदग़ी के सफ़र में,
मंज़िल तो वहां है जहां ख्वाहिशें थम जाएं।🥰
ભારત વર્ષની ભાતીગળ સંસ્કૃતિનો મહાન પર્વ એટલે
*નવા સંવત વર્ષ નો શુભ આરંભ ....*
એક નવી જ આશા અને નવી જ ઉમ્મીદોનો ઉત્સવ એટલે
*નુતન વર્ષાભિનંદન ...*
આ *સંવત વર્ષ 2080 ના બેસતા વર્ષ*
ના શુભ અવસર પર આપને અને આપનાં પરીવાર ને સુખ, શાંતિ, સમૃધ્ધિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારા પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ...
💐 *નુતન વર્ષાભિનંદન 💐*
જીવન મા સંતોષ મેળવવા માટે એક જ વસ્તુ છોડવી પડે છે અને એ છે,
“સરખામણી ”
મન થી થાય એ જ મોજ,
બાકી બધું મિથ્યા છે......
Happy birthday my love 😍 🥰😘❤️💋
Being your mother has always been a dream come true. Thank you for being such an amazing daughter, year after year.
“I wish you an amazing and beautiful year ahead, dear brother. May this birthday bring you all the happiness you have ever wished for!”
Happy birthday my 😜🤪😘🎂
કર્તવ્યનિષ્ઠ માણસ ક્યારેય નિરાશ થતો નથી. તેથી, જ્યાં સુધી તમે જીવશો અને તમારી ફરજ બજાવશો ત્યાં સુધી તમને તેમાં સંપૂર્ણ આનંદ મળશે.
"સરદાર પટેલ"
શ્રી ખોડલધામ મહિલા સમિતિ - અમદાવાદ ની બહેનો એ રાજ્ય ના મક્કમ અને નિણાર્યક મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રક્ષાબંધન ના પવૅની શુભકામના ઓ પાઠવી હતી અને માં ખોડીયાર માતાજી છબી આપી ને તેમના તંદુરસ્ત ની પ્રાર્થના કરી હતી
*ભાઈ અને બેનના પ્રેમ નું પ્રતીક એટલે રક્ષાબંધન...*
*શ્રી ખોડલધામ મહિલા સમિતિ - અમદાવાદ દ્વારા તારીખ 28/08/2023 સોમવાર ના રોજ નિકોલ મુકામે રક્ષાબંધન પર્વ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રી દિનેશભાઈ કુંભાણી (ટ્રસ્ટીશ્રી ખોડલધામ), શ્રી રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી રાજકોટ, ટ્રસ્ટીશ્રી ખોડલધામ) , શ્રી બીપીનભાઈ ગોતા (અધ્યક્ષ સહકાર સેલ ભારતીય જનતા પાર્ટી, ટ્રસ્ટીશ્રી ખોડલધામ) , શ્રી મગનભાઈ રામાણી (સ્થાપક અધ્યક્ષ શ્રી નિકોલ નરોડા પટેલ સમાજ), ઘનશ્યામભાઈ હિરપરા (ટ્રસ્ટીશ્રી ખોડલધામ) અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના માનનીય ટ્રસ્ટીશ્રીઓ અને સમાજના આગેવાનો ની ખાસ પ્રેરક ઉપસ્થિત માં કરવામાં આવ્યું હતું.*
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the public figure
Telephone
Website
Address
Opening Hours
Monday | 9am - 5pm |
Tuesday | 9am - 5pm |
Wednesday | 9am - 5pm |
Thursday | 9am - 5pm |
Friday | 9am - 5pm |
Saturday | 9am - 5pm |
Sunday | 9am - 5pm |