Sahajanand Physiotherapy & Rehab, Junagadh Videos

Videos by Sahajanand Physiotherapy & Rehab in Junagadh. Personalise, efficient and evidence based physiotherapy treatment committed to give the best outcome..

જૈન સમાજનાઅગ્રણી તેમજ માંગનાથ રેડીમેડ કલોથ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ તથા પ્રાણી માત્ર માટે કરુણા ધરાવતા અને સામાજિક સેવા માટે કાર્યશીલ જીવદયા ટ્રસ્ટમાં કાર્યરત એવા હિતેશભાઈ સંઘવીનો શુભેચ્છા બદલ અંતઃકરણપૂર્વક આભાર 🙏🏻

Other Sahajanand Physiotherapy & Rehab videos

જૈન સમાજનાઅગ્રણી તેમજ માંગનાથ રેડીમેડ કલોથ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ તથા પ્રાણી માત્ર માટે કરુણા ધરાવતા અને સામાજિક સેવા માટે કાર્યશીલ જીવદયા ટ્રસ્ટમાં કાર્યરત એવા હિતેશભાઈ સંઘવીનો શુભેચ્છા બદલ અંતઃકરણપૂર્વક આભાર 🙏🏻

શ્રેષ્ઠ સારવાર માટે જાણીતા, અનુભવી અને સચોટ નિદાન કરતા અને હસમુખો સ્વભાવ અને પ્રેમાળ પ્રકૃતિ ધરાવતા ડોકટર રમ્યતા દયાતરનો શુભેચ્છા બદલ ખુબ ખુબ આભાર🙏🏻

સચોટ સારવાર અને સહકારની ભાવના ધરાવતા તેમજ વર્ષોથી સેવા આપતા ડો.જીજ્ઞેશ સંઘવી સાહેબનો શુભેચ્છા બદલ હ્રદયપૂર્વક આભાર 🙏🏻

સચોટ સારવાર અને સહકારની ભાવના ધરાવતા તેમજ વર્ષોથી સેવા આપતા ડો. જીજ્ઞેશ સંઘવી સાહેબનો શુભેચ્છા બદલ હ્રદયપૂર્વક આભાર. 🙏

સુખનાથ ચોક ખાતે ઘણા વર્ષોથી જનરલ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા અનુભવી તથા પોતાની સેવાવૃતી માટે જાણીતા ડો.અકિલ શેખ સાહેબનો શુભેચ્છા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻

ખૂબ જ અનુભવી ધારાશાસ્ત્રી, વન મેન આર્મી તરીકે જાણીતા તથા સામાજિક અગ્રણી, એક પ્રેમાળ વ્યક્તિત્વ, મારા માર્ગદર્શક એવા શ્રી કિરીટ સંઘવી સાહેબનો શુભેચ્છા બદલ હ્રદયપૂર્વક આભાર 🙏🏻

જૂનાગઢના જાણીતા અને અત્યંત અનુભવી તેમજ શાંત અને સરળ વ્યક્તિત્વ ધરાવતા વડીલ તુલ્ય ડો.સોજીત્રા સાહેબનો શુભેચ્છા બદલ અંતઃકરણપૂર્વક આભાર 🙏🏻

જાંબાઝ ઓફિસર અને કર્તવ્યનિષ્ઠ અધિકારીશ્રી એવા ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલિયા સાહેબનો શુભેચ્છા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻

ફરજનિષ્ઠ અધિકારી અને હ્રદયના સાફ વ્યક્તિ એવા ACP પ્રદીપસિંહ જાડેજા સાહેબનો શુભેચ્છા બદલ હ્રદયપૂર્વક આભાર🙏🏻🙏🏻

હંમેશા જનતાની વચ્ચે રહેતા અને સતત કાર્યશીલ, જૂનાગઢના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી ગીતાબેન પરમારનો શુભેચ્છા બદલ ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

#BackToNormal 🔷 જૂનાગઢ ખાતે છેલ્લા ૨૬ વર્ષ થી સુખનાથ ચોક પાસે જનરલ પ્રેક્ટિસ કરતા ખૂબજ જાણીતા એવા ડો. જીજ્ઞેશ સંઘવી સાહેબને થોડા સમય પહેલા ડાબા ખભા માં ફ્રેકચર ને લીધે ઓપરેશન કરાવેલું ત્યારબાદ ઓપરેશન પછી જોવા મળતી તકલીફ જેવી કે હાથ જકડાઈ જવો જેને લઇને તેઓને કપડાં પહેરવા તેમજ ડ્રાઇવ કરવા જેવા રોજિંદા કામમાં ખુબજ તકલીફ પડતી. 🔷 ઓપરેશન પછીની સારવાર માટે તેઓએ સહજાનંદ ફિઝીયોથેરાપી સેન્ટરમાં સારવાર માટે સંપર્ક કર્યો. સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતે થતી કપિંગ થેરાપી, મેન્યુઅલ થેરાપી જેવી અત્યાધુનિક સારવારની મદદ વડે તેઓને હાલ ઘણું સારું છે અને હાલ તેઓને રોજિંદા કામમાં કોઈ પણ જાતની તકલીફ નથી. 🔷 ડો. જીજ્ઞેશ સંઘવી સાહેબે સારવાર દરમ્યાન અનુભવેલ પોતાના અનુભવો આ વીડિયો મારફત જણાવેલ છે. તેમનો અમારા પરનો વિશ્વાસ શ્રેષ્ઠ સારવાર આપવા કાયમ અમને પ્રેરણારૂપ બની રહ

#BackToNormal 👮🏻‍♀️ વડોદરા ખાતે હાલ ACP તરીકે ફરજ નિભાવતા શ્રીમતી રાધિકાબેન ભારાઈ કે જેઓને પગ ના પંજાનો તાણીયો તૂટી જતાં તેઓએ વડોદરા ખાતે જ પગના પંજાનુ (ATFL Reconstruction surgery) ઓપરેશન કરાવેલું. ત્યારબાદ થોડા સમય સુધી તેઓ ડોક્ટરની સલાહ મુજબ વોકર સાથે ચાલતા. 👮🏻‍♀️ ઓપરેશન પછીની સારવાર માટે તેઓએ એક ડોક્ટરના કહેવાથી સહજાનંદ ફિઝીયોથેરાપી સેન્ટરમાં સારવાર માટે સંપર્ક કર્યો. તેઓને વડોદરા ડયુટી પર જલ્દી હાજર થવાનું હોવાથી અમારી પાસે ખૂબ ઓછો સમય હતો. 👮🏻‍♀️ સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતે થતી ક્લાસ 4 લેસર થેરાપી, મેન્યુઅલ થેરાપી જેવી અત્યાધુનિક સારવારની મદદ વડે તેઓને 12 દિવસમાં 100% સારું છે અને હાલ તેઓને ઉભવા કે ચાલવામાં કોઈ પણ જાતની તકલીફ નથી. 👮🏻‍♀️ ACP રાધિકાબેન ભારાઈ મેડમએ સારવાર દરમ્યાન અનુભવેલ પોતાના અનુભવો આ વીડિયો મારફત જણાવેલ છે. તેમનો અમારા પરનો વિશ્વાસ શ્રેષ્ઠ સ

⚜️ સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતે જૂનાગઢના ભારતી આશ્રમથી પ.પૂ. મહામંડલેશ્વર હરીહરાનંદ બાપુ કમરના દુખાવાની સારવાર માટે પધારેલ હતા. ⚜️ પ.પૂ. હરીહરાનંદ બાપુને કમરના મણકાની ગાદી બહાર આવવાથી કમર અને પગ ના તળિયામાં બળતરાની ઘણા સમયથી તકલીફ હોવાનું તેઓએ જણાવેલ. તેઓ પહેલા દિવસે સહજાનંદ ફિઝીયોથેરાપી અને રિહેબ સેન્ટર ખાતે સારવાર માટે પધાર્યા ત્યારે તેઓ વ્હીલચેર પર આવ્યા હતા એટલો દુખાવો પગમાં થતો હતો. ⚜️ અહીં થતી અત્યાધુનિક 4D રોબોટીક સ્પાઇનલ ડીકમ્પ્રેશન થેરાપી, ન્યૂમેટીક કમ્પ્રેશન થેરાપી અને ક્લાસ-૪ લેસર થેરાપી તેમજ મેન્યુઅલ થેરાપીની એક મહિનાની સારવાર પછી હાલ તેઓને દુખાવામાં ઘણી રાહત છે અને તેમની જાતે ચાલી ફરી શકે છે. ⚜️ પ.પૂ. હરીહરાનંદ બાપુનો અમારા પરનો વિશ્વાસ શ્રેષ્ઠ સારવાર આપવા કાયમ અમને પ્રેરણારૂપ બની રહેશે. આ દરમિયાન તેઓનું સાલ ઓઢાડીને સન

#BackToNormal 🔘 શ્રી રવિભાઈ ભરડવા કે જેમને કમરની L4- L5 મણકાની ગાદી ખસી ગયેલ હોવાથી કમરનો અસહ્ય દુઃખાવો થતો હતો. જેને લીધે તેઓને રોજિંદા કામકાજ જેમકે ઓફિસમાં ખુરશી પર લાંબો સમય બેસવામાં તેમજ ૨-૩ મિનિટથી વધુ ઉભા રહેવા તથા ચાલવામાં પણ અસહ્ય દુઃખાવો થતો હતો. તેમણે જૂનાગઢ અને રાજકોટમા ઘણા ડોક્ટરોને બતાવેલું જેઓએ તેમને ઓપરેશનની સલાહ આપેલ. 🔘 ત્યારબાદ તેમના મિત્ર એ તેમને સહજાનંદ ફિઝીયોથેરાપીમાંથી સારવાર લેવાનું કહ્યું. સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતે રહેલી 4Dરોબોટીક સ્પાઇનલ ડિકમ્પ્રેશન થેરાપી, સ્પાઈનલ મેન્યુઅલ થેરાપી, ક્લાસ-૪ લેસર થેરાપી, ઇન્ટેલિજન્ટ કપિંગ થેરાપી જેવી અત્યાધુનિક સારવારની મદદ વડે તેઓને અત્યારે ઘણું સારું છે અને હાલ તેઓને બેસવા,ઉભવા કે ચાલવામાં કોઈ પણ જાતની તકલીફ નથી. 🔘શ્રી રવિભાઈ ભરડવા એ સારવાર દરમ્યાન અનુભવેલ પોતાના અનુભવો આ વીડિયો મા

#BackToNormal 🌸શ્રી દુષ્યંતભાઈ પટેલ કે જેમને ઘણા સમય થી કમર નો એટલો બધો દુખાવો થતો કે તેઓ થોડીવાર પણ ચાલી કે ઊભા નહોતા રહી શકતા. 🌸તેઓએ લાંબા સમયથી દવાઓ પણ લીધી પરંતુ તેમને કોઈપણ પ્રકારનો દુખાવામાં ફરક ન લાગ્યો તેઓ આ માટે રાજકોટ પણ ગયા જ્યાં તેઓને ડોકટર દ્વારા ઓપરેશનનું કહ્યું પરંતુ તેઓને એ કરાવવું નહોતું. 🌸દુષ્યંતભાઈને કોઈએ સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટરની મુલાકાત લેવાનું કહ્યું. ત્યાં તેઓએ રોબોટિક સ્પાઈનલ ડીકમ્પ્રેશન થેરાપી , ક્લાસ-4 લેસર થેરાપી, એડવાન્સ કપીંગ થેરાપી જેવી અત્યાધુનિક સારવારથી એક મહિનામાં તેમને દુખાવામાં એકદમ રાહત થઇ ગઈ. 🌸તેઓએ આત્મસંતોષ માટે ફરી MRI કરાવ્યો જેમાં પહેલા કરતા ગાદી ઘણીખરી એની મૂળ જગ્યા એ ફરી આવી અને તેઓ અત્યારે 45 મિનિટ અવિરત ચાલી શકે છે તેમજ લાંબા સમય સુધી બેસીને કામ પણ કરી શકે છે. 🌸શ્રી દુષ્યંતભાઈ પટેલ સારવાર દરમ્યાન થયે

#BackToNormal 🌼 શ્રીમતી પુષ્પાબેન કોઠીયા ( ગામ- છોડવડી, તા.- ભેંસાણ) તેઓને થોડા સમય પહેલા આંતરડા માં ઇન્ફેકશનના લીધે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા જેમાં થી તેમને ઢીંચણ નો અસહ્ય દુખાવો ચાલુ થયો કે તેઓ જાતે બિલકુલ ચાલી નતા શકતા તેમજ સહેજ પણ પગ હલાવે તો પણ રડી પડતા હતા.. 🌼ત્યારબાદ ડોક્ટર ના કહેવાથી તેઓએ સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતે આવી તાત્કાલિક આ અંગેની સારવાર ચાલુ કરાવી. ક્લિનિક માં થતી એડવાન્સ ફિઝીયોથેરાપી જેવી કે લેસર થેરાપી, રીહેબ સ્ટેશન, કપીંગ થેરાપી જેવી અત્યાધુનિક પદ્ધતિ દ્વારા તેમને એક અઠવડિયા માં જ દુખાવા અને સોજા માં ખુબજ રાહત થઇ ગઇ. ખૂબ જ ઓછા સમયમાં તેઓ તેમની જાતે ચાલતા- ફરતા અને ઘર નું દરેક કામ કરવા લાગ્યા. 🌼સારવાર દરમ્યાન સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર ખાતેના અનુભવો તેઓ ના સગા આ વીડિયો મારફત જણાવે છે. શ્રીમતી પુષ્પાબેન કોઠીયા નો અમ

#BackToNormal 🍁શ્રી ઘનશ્યામભાઇ મેહતા જેઓ બેલા ગામ ના વતની છે કે જેઓ ને ચારધામ ની યાત્રા દરમિયાન એક્સીડન્ટ થવાથી જમણા ખભા ના ચાર સ્નાયુ ફાટી ગયેલા. 🍁ત્યારબાદ અમદાવાદ ની એક હોસ્પટલમાં તેમણે ઓપરેશન કરાવ્યું પરંતુ ખભ્ભા ની પૂરી રેન્જ આવી ન હોવાથી તેમને દુખાવા ના લીધે રોજીંદા કામકાજ માં ખુબજ તકલીફ પડતી. 🍁ત્યારબાદ તેમના સગા ના કહેવાથી તેઓએ સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટરની મુલાકાત લીધી. અહી થતી અત્યાધુનિક સારવાર થી હાલ તેઓને એકદમ સારું છે તેમજ પેહલા ની જેમ તેઓ ખેતીકામ પણ કરી શકે છે. 🍁શ્રી ઘનશ્યામભાઇ મેહતા સારવાર દરમ્યાન થયેલ પોતાના અનુભવો આ વીડિયો મારફત જણાવે છે. તેમનો અમારા પરનો વિશ્વાસ શ્રેષ્ઠ સારવાર આપવા કાયમ અમને પ્રેરણારૂપ બની રહેશે. વધુ માહિતી માટે સંપર્ક કરો:- 🩺 સહજાનંદ ફિઝીયોથેરાપી અને રીહેબ સેન્ટર 🏥 સરનામું: નહેરૂ પાર્ક સોસાયટી, નેત્રમ ઓપ્ટિકલ્

#BackToNormal

Ubed’s success story : Part - 2 #backtojoy 🧸 શ્રી ઉબેદ મુસાભાઇ સાંધ( ગામ- અખા, તાલુકો- વંથલી) કે જેમને ૭ વર્ષ ની ઉમરે GBS( Guillain-Barre Syndrome ) નામ ની ગંભીર બીમારી લાગુ પડી. આ બીમારી ના લીધે એને ખાવા પીવા માં , બોલવામાં, બેસવા માં, ઊભા થઈ ચાલવામાં, હાથ ઉપર કરવામાં આવી દરેક રોજિંદી ક્રિયા એ બિલકુલ કરી શકતો નહીં. એમના મમ્મી પપ્પા પણ એકદમ હિંમત હારી ગયા હતા. 🧸 ડોક્ટર ના કહેવાથી તેઓએ સહજાનંદ ફિઝીયોથેરાપી સેન્ટર ખાતે સારવાર લેવા નું શરુ કર્યું. તેઓ રોજ ની ૬૦ થી ૭૦ કિલોમીટર જેટલી મુસાફરી કરી રોજ નિયમિત સારવાર માટે જૂનાગઢ ક્લિનિક પર આવતા. આશરે દોઢ મહિના માં ઉબેદ પહેલા ની જેમજ એમનું પોતાનું કામ એ જાતે કરતો થઈ ગયો. 🧸 શ્રી મુસા ભાઇ એ તેઓના દીકરા ઉબેદ ને થયેલ રાહત અંગે તેઓએ પોતાના અનુભવો આ વિડિયો મારફત જણાવેલ છે. તેમનો અમારા પરનો વિશ્વાસ શ્રેષ્ઠ સારવાર આપવા માટે કાયમ અમને પ્રેરણારૂપ બની રહેશે. વધુ માહિતી માટે સં