Vekariya Vrushtee
Instagram id - vrushteepatelofficial
પ્રાણદાતા ફાઉન્ડેશન - સુરત દ્વારા આયોજીત ભવ્ય લોક ડાયરો
માં એક વિશાળ મંચ પર મોટા નામચીન કલાકારો ની સાથે અને વિશાળ જનમેદની વચ્ચે સુર સાધના સહિત સુરાવલી રેલાવવાનો મોકો આપ્યો તે બદલ પ્રાણદાતા ફાઉન્ડેશન સુરત નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું....
,
"માવતર"
પી.પી.સવાણી ગ્રુપ
આયોજીત સર્વ જ્ઞાતિની ૭૫ દીકરીઓને પિતાની હુંફ પુરી પાડનારો ભવ્ય લગ્ન સમારોહ
પતિનો સહારો ગુમાવનાર દરેક વીરવધુ માતા "भावतर" ની ભૂમિકા અદા કરે છે...
📅 તારીખ :- ૨૪ ડીસેમ્બર ૨૦૨૩
🗓️ વાર :- રવિવાર
🕠 સમય :- સાંજે ૫:૦૦ કલાકે
📍 શુભ સ્થળ :-
પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ કેમ્પસ, મોટા વરાછા, અબ્રામા રોડ, સુરત, ગુજરાત, 🇮🇳
🌐 www.ppsavanigroup.com
ઉંમર માં નાની છું પણ પ્રયત્નો મારા મોટા છે અને અવકાશ ને આંબવા તત્પર છું...... વાત તો માત્ર એટલી જ છે કે બસ સાથ તમારો મારે જોઈએ છે.....
હર હંમેશ માટે આપની લાડકી કું. વૃષ્ટિ વેકરીયા
આજરોજ #વિશ્વ_દિવ્યાંગ_દિવસ નિમિતે રાજપીપળા ખાતે યોજાયેલ #દિવ્યાંગ_સમારોહ માં #હાજરી આપીને #મંચ પર દિવ્યાંગ સંદેશ આપી નાનું એવું સોંગ રજૂ કર્યું તેની એક ઝલક...
#પદ્મશ્રી #એવોર્ડ્સ #ડો_કનુભાઈ #ટેલર
પદ્મશ્રી એવોર્ડ પુરસ્કારીત દિવ્યાંગ શ્રીમાન ડો કનુભાઈ ટેલર અને તેના દ્વારા સંચાલિત દિવ્યાંગ સેવા એજ પ્રભુ સેવા ઓફિસની શુભેચ્છા તેમજ આશીર્વચન મુલાકાત...
#કનુદાદા ને મળીને ખુબ આનંદ થયો અને મને એક એવી #દિવ્ય #અનુભૂતિ થઈ કે #આગળ વધવામાં તેમજ મને #આત્મનિર્ભર બનવામાં કુદરત કોઈ પણ સ્વરૂપે સમયે સમયે ફરિશ્તા તેમજ ઇશ્વર ની અદ્વિતીય પ્રેરણાથી મારી સિદ્ધિ વિકસાવવા પ્રકાશવા સિતારાઓ મોકલે જ છે.
સૌનો હું ખુબ ખુબ હર્દયસ્થ આભાર વ્યકત કરું છું કારણ કે મને વગર ઓળખાણે અજાણ્યા પણ મારી નાવ ને સફળતા ની સિદ્ધી પ્રાપ્ત કરવા મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા છે.
Kanubhai Tailor Dwti
#પદ્મશ્રી #એવોર્ડ્સ #ડો_કનુભાઈ #ટેલર
પદ્મશ્રી એવોર્ડ પુરસ્કારીત દિવ્યાંગ શ્રીમાન #કનુભાઈ_ટેલર ના માર્ગદર્શન હેઠળ એક કદમ આગળ.....
Tailor Dwit
#પદ્મશ્રી #એવોર્ડ્સ #કનુભાઈ #ટેલર
લગ્નોત્સવ ની શરુઆત થઈ ગઈ છે...
તો આપના આંગણે આપના લાડકવાયા દીકરી દીકરા ના લગ્ન માંગલ્ય પ્રસંગે મારા સ્વરે લગ્ન ગીતો નિહાળવા અને મને એક
મોકો આપો... બસ સાથ તમારો જોઈએ છે...
મારા જન્મદિન નિમિત્તે તમામ #શુભચિંતકો #હિતેચ્છકો દ્વારા આટલો બધો પ્રેમ અને વહાલભરી #લાગણી થી શુભેચ્છાઓ શુભકામનાઓ મંગલકામનાઓ પાઠવવામાં આવી તેનો હું દિલથી સ્વીકૃત કરી આપ સૌનો મારા વેકરીયા પરિવાર સમેત #આભાર વ્યકત કરું છું...
હર હંમેશ ને માટે આપ બધા પાસે આવા ને આવા જ પ્રેમ અને સાથ સહકાર સહયોગ ની આશા સેવતી આપની લાડકડી બાળ કલાકાર કું. વૃષ્ટિ વેકરીયા...
મારા જન્મદિન નિમિત્તે...
જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત પ્રમુખ સેવક શ્રી વિપુલભાઈ નારોલા તેમજ પ્રેમવતી ગોલ્ડ મેનેજીંગ ડાયરેકટર
શ્રી જીતેન્દ્રભાઈ એ ખાસ આમંત્રીત કરી મને મેડલ અને શીલ્ડ થી સન્માનિત કરીને અન્ય ભેટો પણ આપી છે તે બદલ બન્ને વડીલ મહાનુંભાવો નો દિલ થી આભાર સહ વંદન....
હું મારા જીવનના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી હોય આપ સર્વે ના શુભ આશિષ માંગુ છું... મને આ સ્ટેજ પર લઈ જવા બદલ મિત્ર વર્તુળ વડિલો સ્નેહીજનો અને દેશ દુનિયા માં જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સુધી આ સંદેશ મારફત સૌનો હૃદય ના ધબકારે થી આભાર વ્યકત કરું છું....
આજરોજ દુધાળા ખાતે એક મુલાકાત વેળાએ સુરત સાથે દેશ નું ગૌરવ એવા સવજીભાઇ ધોળકિયા સાથે ટુંકી પણ ખાસ અને દુર્લભ મુલાકાત થઈ ત્યારની શાબ્દિક વાતચીત દરમ્યાન ની યાદગાર ક્ષણો ની તસ્વીર...
🩸🙏 રક્તદાન...એ મહાદન 🙏🩸
આપણા સેવા સારથી વિપુલભાઈ નારોલા અને સમસ્ત નારોલા પરિવારના આપ સૌને જય દ્વારકાધીશ.. 🚩
તેમના ગામ દામનગર માં થનાર મહા રક્તદાન શિબિર માં આપ તથા આજુબાજુના ગામના તમામ રહેવાસી રક્તદાતા ઓને આ શિબિર માં રક્તદાન કરવા નમ્ર અરજ સાથે પધારવા હું દિવ્યાંગ બાળ ગાયક કલાકાર વૃષ્ટિ વેકરીયા હાકલ કરું છું.........આશા છે 111 રક્ત બોટલ કરવાનો જે આપના થકી થઈ શકે તેમ છે તો જરૂરથી પધારજો...
❣️ *રક્તદાન મહાદાન* ❣️
આપણને ઈશ્વર તરફથી મળેલું આ જીવન શાંતિ માટે , સતકર્મો માટે , ધર્મ માટે , દર્દી નારાયણ માટે વાપરશો તો ઈશ્વર ને પણ ખુબ જ ગમશે..
આવો સતકર્મો ની સુવાસ ફેલાવીએ અને માનવતાની મીઠી મહેક મહેકાવિએ... 🙏
રક્તદાન કરીએ અને બીજા મિત્રો પાસેથી પણ કરાવીએ...
❣️ *रक्तदान कर के देखो,अच्छा लगता है* ❣️
*રક્તદાન શિબિર તારીખ 20/11/023 સોમવાર
⌚👀સવારે 08:00 કલાક થી......
શું આપ રક્તદાતા છો અને આપે છેલ્લે રક્તદાન કર્યું તેને ત્રણ માસ થઈ ગયા છે તો આવો પધારો અને આ ભગીરથ સેવા કાર્ય માં એક બોટલ રકતની આપી ત્રણ વ્યક્તિઓની જીંદગી બચાવવા સેવાના સાથી બની પરમાર્થ ના કાર્ય ના નિમિત્ત બનો...,જો આપના મિત્ર મંડળ માં પણ કોઈ રકતદાતા છે તો તેમને પણ સાથે લઈ આવજો અમે તેમના દર્શન કરવા પણ આતૂર છીએ ..
રક્તદાન…. અચ્છા લગતા હૈ…
રક્તદાન કરો – એ કોઈકનું જીવન બચાવી શકે છે.
રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન
ચલો ફરી એકવાર રક્તદાન કરી માનવતાને મંહેકાવીયે
રક્તદાન શિબિર તારીખ 20/11/2023 સોમવાર
🩸નારોલા પરિવાર આયોજીત મહા રકતદાન કેમ્પ 🩸
આવો કરીએ રકતદાન...મળશે કોઈને જીવનદાન..
સૌનો સાથ સૌનો વિશ્વાસ..કરીએ છીએ અનોખો પ્રયાસ..
રક્તદાન શિબિર તારીખ 20/11/2023 સોમવાર
_________સમય સવારે 8 કલાકથી___________
સુધી સેવાનું સરનામું પટેલ સમાજ વાડી ઢસા રોડ દામનગર
____________જીલ્લો અમરેલી_____________
___સંપર્ક નંબર 95741 44713 , 99790 59544___
શુભ લાભ પાંચમ 👣
વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવો શુભ દિવસ લાભપાંચમ ની સૌને શુભકામનાઓ...
આ મંગલ દિને આપને અને આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવનમાં અપાર સુખ, અનેકગણી સફળતા લાવનાર બને તેમજ આપ સર્વે માં નવી ઉર્જા, નવા વિચારો અને નવા સંકલ્પોનો સંચાર કરે અને સૌલોકોનું જીવન સફળતા અને ધન-ધાન્યથી પરિપૂર્ણ થાય એવી મંગલકામના...
🚩 यहां वही आते हैं जिसे #कष्टभंजन_देव बुलाते हैं 🚩
નિસહાય અને નિરાધાર માવતરો ની અખંડ સેવાની જ્યોત સમુ ઊભેલું સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે....
દો ઘડી સત્સંગ દો ઘડી જીવા... માનવ દેહ મળ્યો છે તો મોજ કરી લે મનવા...
આ અને આ જ સાચી મોજ અને આ જ સાચી જીંદગી છે.. બાકી ઉપાધિ તો રોજ રેવાની ...
🙏માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 🙏
1.🙏🌳🙏 સદભાવના વૃદ્ધાશ્રમ 🙏🌳🙏
પીપળીયા ભવન ગોંડલ રોડ સ્વામિનારાયણ ગુરુકુળ પાસે
ડી - માર્ટ ની બાજુમાં રેલ્વે ઓવર બ્રિજ પાસે રાજકોટ.
Contact:8000288888
2. 🙏🌳🙏સદભાવના વૃદ્ધાશ્રમ 🙏🌳🙏
જામનગર રોડ ખંઢેરી સ્ટેડિયમ સામે રાજકોટ.
Sadbhavna Vrudhashram
*દુઃખ નો "દસ્તાવેજ" હોય* *કે સુખ નું "સોગંદનામું"...*
*ધ્યાનથી જોશો તો નીચે* *સહી તમારી પોતાની જ હશે ...*
*જેવું વાવશો તેવું લણશો જેવા કર્મ કરશો તેવા ફળ પામશો...*
નવું #વર્ષ નવા #માસ નવા #અઠવાડિયા અને નવા #દિવસો માં કરીએ નીત નવા #સત્કર્મ નું #વાવેતર...
સૌને જાજેરા જય દ્વારકાધીશ... 🙏🚩
https://www.facebook.com/profile.php?id=100067353319866&mibextid=ZbWKwL
https://instagram.com/vrushteepatelofficial?igshid=MzMyNGUyNmU2YQ==
https://youtube.com/?si=QKtxAxqchJB9MKCH
https://www.facebook.com/patel.rima.507?mibextid=ZbWKwL
મારું વતન મુ. ચોરવાડી જી. જૂનાગઢ ખાતે યોજેલ લોકડાયરા ની જાજરમાન ઝલક...
સ્નેહી શ્રી,
મારા અને મારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને નવા વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦ ના રામ રામ ને જય શ્રી કૃષ્ણ..
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના...
✨✨✨✨✨✨
💥 સાલ મુબારક💥
✨✨✨✨✨✨
વેકરીયા પરીવાર
આભાર સહ વંદન...
રાજકોટ ખાતે રહેતા સોશિયલ એક્ટિવીટર અને શબ્દો ની સેવા સાથે અમારા કાયમી સલાહકાર માર્ગદર્શક પથદર્શક સરળ સહજ અને સ્વાભાવ ધરાવતા #દિનેશભાઇ_એમ. #પાનસુરીયા ઉર્ફે D. M. Pansuriya ની રાજકોટ ખાતે ખાસ શુભેચ્છા સહ દીપાવલી પર્વ નિમિત્ત મુલાકાત લીધી..
દિનેશભાઇ અને તેમના પરિવારજનો ને મળીને ખુબ ખુબ આનંદ થયો ખરેખર તેઓ સમાજ માટે એક અનોખું તેમજ પ્રેરણાત્મક વ્યકતિત્વ નું વ્યકતિ છે.
તેઓના #નિસ્વાર્થ સાથ સહયોગ અને સહકાર થી આજે સોશિયલ મીડિયા માં મને ઘણા લોકો મળ્યા છે અને હું પણ ઘણા લોકો સુધી પહોંચી છું તેથી જેનો તમામ શ્રેય આમને મારા હૃદય થી અર્પણ કરું છું અને તેમનો જેટલો આભાર માનું ને તેટલો ઓછો પડે કારણ કે તેમના કામકાજ પરિવાર વ્યક્વવહર સાથે મારો તાલ મેળ મેળવી #હરહંમેશ તેમના શબ્દો દ્વારા આપ સૌ સુધી મને અને મારા ખામિભર્યા દેહ માં ઇશ્વરે અર્પણ કરેલ ખુબી ને આપ સુધી પહોંચાડવાનું મારા માટે અનોખું કાર્ય સિધ્ધ કર્યું છે..
મારા જેવા ઘણા બધા લોકોને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે ચિત્ર માં નહિ આવી પરદા પાછળ સેવા આપવા તત્પર રહે છે...
જીંદગીભર તેમની હું આભારી રહીશ આપ હર હંમેશ ખુશ રહો સ્વસ્થ સ્વાસ્થય સાથે નિરોગી અને દીર્ઘ આયુષ્ય પામો તેવી શ્રી દ્વારકાધીશના ચરણો માં મંગલમય પ્રાર્થના...
નૂતન વર્ષ ની પૂર્વ સંધ્યાએ દો ઘડી ભજન દો ઘડી જીવા..
આવતીકાલે તા..13.11.2023 ને સોમવારે રાત્રે 9:00 કલાકથી મારું વતન મુ. ચોરવાડી જી. જૂનાગઢ ખાતે લોકડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હોવાથી સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું....🙏
દિવાળી ની દશે દિશાઓ માંથી સૌને હાર્દિક શુભકામનાઓ...
🎉🍂🎉🍂🎉🍂🎉🍂🎉🍂🎉🍂🎉🍂🎉🍂🎉
🙏સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલ વંદના અને શુભ દિપાવલી નિમીત્તે શુભેચ્છા મુલાકાતે..
સદભાવના વૃદ્ધાશ્રમ એટલે વડીલો માટે ઢળતી ઉંમરે મીઠા જળ માંથી ઉદભવેલ અનંત સેવા નો વડલો....
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે સેવા આપતા ખુશીબેન પટેલ દ્વારા મારો નાનો એવો ઇન્ટરવ્યુ અને અભિપ્રાય લેવામાં આવ્યો. ખુબ મજા અને આનંદ આવ્યો જો આપ પણ #રાજકોટ ના આ #સદભાવના_વૃદ્ધાશ્રમ_રાજકોટ ની મુલાકાત લેશો તો કાયમી માટે એક ય્યાદગર ક્ષણ સંભારણું બની રહેશે...🙏
Sadbhavna Vrudhashram
સદભાવના વૃદ્ધાશ્રમ
જામનગર રોડ ખંઢેરી સ્ટેડીયમ સામે
Contact :- 8000288888
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે વડીલ વંદના અને શુભ દિપાવલી નિમીત્તે શુભેચ્છા મુલાકાતે....
સદભાવના વૃદ્ધાશ્રમ એટલે વડીલો માટે ઢળતી ઉંમરે મીઠા જળ માંથી ઉદભવેલ અનંત સેવા નો વડલો....
Sadbhavna Vrudhashram
સદભાવના વૃદ્ધાશ્રમ
જામનગર રોડ ખંઢેરી સ્ટેડીયમ સામે
Contact :- 8000288888
ખુબ ખુબ આભાર....
આજરોજ હાર્મોનિ સંગીત ક્લાસ માં વર્ષ દરમિયાન મારા બેસ્ટ પર્ફોમન્સ બદલ દિવાળી ની સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવી...
આવતી કાલે દેશ નો સૌથી મોટો બનનાર વૃદ્ધાશ્રમ ખાતે વડીલ વંદના....🙏
Vrushtee Vekariya
Sadbhavna Vrudhashram
આસમાન મેં ઉડને કી આશા.....
એક શુભેરછા મુલાકાત....
મારા બાળપણ માં મેં જેના ખોળે બેસી રમી અને ગીતો ગાવા ની શરૂઆત કરી તે #સુરત શહેર ના #શુભ_સ્કીન_કેર_ક્લિનિક
ડો.ભાવેશભાઈ પાનસુરીયા અને ડૉ.ખુશીબેન પાનસુરીયા સાથે...
🇮🇳વંદે માતરમ્ 🇮🇳 વંદે સરદાર 🇮🇳 જય મા ભારતી 🇮🇳
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 148 મી જન્મજયંતી નિમિત્તે અમરભાઈ ડોબરીયા દ્વારા આયોજીત એક કાર્યક્રમ માં
મે હાજરી આપી જ્યાં મારું સન્માન કરવામાં આવ્યું તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું...
વંદે માતરમ્ અમર જવાન ભારતીય (અમર ડોબરીયા) ના જીવન ના ૩૦ વર્ષ ના કાર્યકાળ દરમ્યાન ખરા હૃદય થી રાષ્ટ્ર નાં પનોતા પુત્ર કે જેનેભારત ની જનતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ થી ઓળખે છે.
સરદાર વલ્લભભાઈ પટેલે સંપૂર્ણ જીવન રાષ્ટ્ર માટે સમર્પીત કર્યું હોય ઈમાનદારી નીડરતા ત્યાગ બલિદાન અને રાષ્ટ્ર કાર્ય પ્રત્યે ની નિષ્ઠા જેમના જીવનમાં #છલોછલ ભરેલા હોય એવા #લોહ_પુરુષ #સરદાર_વલ્લભભાઈ_પટેલ ની 148 મી જન્મ જયંતી નિમિત્તે અમરભાઈ ડોબરીયા એ સરદાર સાહેબ પર જે પુસ્તક લખ્યું છે અને તેનું નામ #અખંડ_ભારત #સરદાર_વલ્લભભાઈ_પટેલ ની પરિકલ્પના આ પુસ્તક નાં પહેલા એટલેકે ફ્રન્ટ પેઇજ નુ GCSA સંસ્થા અને અધિકારીશ્રી દ્વારા પ્રસ્તુત વિમોચન કરવામાં આવ્યું હતું જ્યારે આ પુસ્તક માં સરદાર સાહેબ ના જીવનની ખૂબ બધી વાતો આવરી લેવામાં આવી છે જેમ કે સરદાર સાહેબ ના જન્મ થી લહિને નિર્વાણ દિવસ સૂધી ની આખી ગાથા નું ખૂબ જ સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે.
આ સંપુર્ણ કાર્યક્ર્મ દરમ્યાન અમરભાઈ ડોબરીયાએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના ચરણો મા તેમના દ્વારા લિખીત પુસ્તક ને અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલ ના 148 માં જન્મદિવસ ની ઉજવણી કરી હતી..
વંદે માતરમ્ અમર જવાન ભારતીય
(અમરભાઈ ડોબરીયા)
મો.9099863958 -- 9328277708