Shree Ambaji Mandir Moti Salvivad Saraspur
આત્મ શક્તિ થી આધ્યશક્તિ ના દ્વારે........
આપ ને તથા આપના પરિવાર ને આજ થી શરુ થતા શારદીય નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻 શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
ભાદરવા સુદ ચોથ ને ગણેશ ચતુર્થી ના મહા પર્વ ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. 🙏🙏
ભારત માતા કી જય. 🇮🇳
૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.
જય હિંદ 🇮🇳
આજ થી શરૂ થતાં ચૈત્રી નવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ..
બોલ માડી અંબે.. જય જય અંબે.. 🙏🙏
મહાશિવરાત્રી ના આ પાવન તહેવાર ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે..
હર હર મહાદેવ.. 🙏🏻🙏🏻
જય અંબે.. 🙏🙏
આથી સર્વે ભાવિક ભક્તો ને જણાવવાનું કે તા. ૭-૧૦-૨૦૨૧ ને ગુરૂવાર થી શરૂ થતા નવરાત્રી ઉત્સવ દરમિયાન જેને માતાજી ને સાડી પહેરાવવાની ઇચ્છા હોય તેઓએ મહારાજ પાસે ₹ ૧૦૧ આપી તિથી, તારીખ તથા સમય નોંધાવી લેવું.
ધજા પૂજન તથા આરતી
તા ૦૭-૧૦-૨૦૨૧ ને ગુરૂવાર સવારે ૭:૩૦ કલાકે
આ ઉપરાંત તા:૧૩-૧૦-૨૦૨૧, આઠમ ને બુધવાર ના રોજ માતાજી ના હવન નિમિત્તે જેને હવન મા બેસવાની ઇચ્છા હોય તેઓએ નીચેના વ્યક્તિઓ નો સંપર્ક કરવો.
વેદાંત પટેલ : ૮૪૬૦૮૧૦૦૦૯
નરેશભાઇ પટેલ : ૯૮૨૪૯૦૯૩૯૪
નિકુંજભાઇ પટેલ : ૯૨૭૫૦૧૬૮૯૫
શ્રાવણ સુદ આઠમ ને જન્માષ્ટમી ના રોજ માતાજી ના તથા બાળ ગોપાલ ના શણગાર ના દર્શન..
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી.. 🙏🙏
શ્રાવણ સુદ પૂનમ ને રક્ષાબંધન ના રોજ ના માતાજી ના હિંડોળા ના શણગાર દર્શન..
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
ભાઇ-બહેન ના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન ના પર્વ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે..
💐💐🙏🙏
ગુરુ પૂર્ણિમા ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.
💐💐🙏🏻🙏🏻
卐 ॐ ..જય અંબે.. ॐ 卐
સર્વે શુભ ચિંતકો તથા ભાવિક-ભક્તો ને જણાવતા આનંદ થાય છે કે સરસપુર મુકામે મોટી સાળવીવાડ સ્થિત શ્રી અંબાજી મંદિર ની એક YouTube ચેનલ તૈયાર કરવામા આવેલ છે જેના ઉપર આપ મંદિરે થતા દરેક કાર્યક્રમો નિહાળી શકો છો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી મંદિર ના આ સેવા કાર્ય મા સાથ-સહકાર આપશોજી.
ચેનલ સબસ્ક્રાઇબ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરવા વિનંતિ.
૧) આપેલી લિંક પર ક્લિક કરો
https://www.youtube.com/channel/UCNyvnJQRjTR8O4CShTLMBkg
૨) લિંક પર ક્લિક કરી ચેનલ ના નામ નીચે દર્શાવેલ "Subscribe" બટન ટચ કરો.
૩) Subscribe કર્યા બાદ બાજુમા આપેલ 🔔 (બૅલ આઇકન) પર ક્લિક કરી "All" સિલેક્ટ કરો.
અથવા તો,
YouTube સર્ચબોક્ષ મા આપ " " ટાઇપ કરી ચેનલ સબસક્રાઇબ કરી શકો છો.
🙏 સર્વે ને જય અંબે 🙏
Shree Ambaji Mandir - YouTube Dela dina videor med vänner, familj och hela världen.
જય અંબે..
આથી દરેક ભાવિક-ભક્તો ને જણાવવાનુ કે *તા:૧૦/૦૭/૨૦૨૧ ને શનિવાર, અમાસ* ના રોજ અંબાજી મંદિરે *કેરી મનોરથ* રાખેલ છે તો જેને કેરીનો પ્રસાદ કરવાની ઇચ્છા હોય તેઓ એ *શુક્રવાર સાંજે ૬:૦૦ કલાક સુધી* મા મંદિરે આપી દેવી.
આ ઉપરાંત *અમાસ* ના રોજ રાત્રે *૯:૦૦* કલાકે *આનંદ નો ગરબો* રાખેલ છે તો સર્વે માઈ ભક્તો ને પધારી દર્શન નો લાભ લેવા નમ્ર વિનંતી.
નિમંત્રક
અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
શ્રી રામ નવમી ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
જય શ્રી રામ 🚩
જય અંબે 🙏
ચૈત્ર સુદ નોમ ને શ્રી રામ નવમી ના શણગાર દર્શન.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસરપુર.
🙏🏻🙏🏻
આજ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ શુભકામનાઓ પાઠવે છે. માં અંબા ની અમી દ્રષ્ટી આપણા સૌ પર બની રહે એવી પ્રાર્થના..
જય અંબે.. 🙏🏻🙏🏻
ફાગણ સુદ પૂનમ ને હોળી ના દિવસ ના માતાજી ના શણગાર દર્શન.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
મહા શિવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.
ભોળા શંભુ ના આશિર્વાદ સદાય વરસ્યા કરે એવી એમના ચરણો મા પ્રાર્થના.. 🙏🏻🙏🏻
હર હર મહાદેવ.. 🙏🏻🙏🏻
પોષ સુદ પૂનમ ને દેવી શાકંભરી ના શણગાર દર્શન.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
Photo Courtesy : Jigar Kailash Patel.
પોષી પૂનમ ને શાકંભરી પૂર્ણિમા નિમિત્તે આપ સૌ ને હરખ ના તેડા.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
મકર સંક્રાંતિ ને ઉતરાયણ ના દિવસ નો માતાજી નો શણગાર..
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
પ્રકાશ નું પર્વ એટલે 🪔 દિવાળી.
આપ સર્વે ના જીવન માં પણ પ્રકાશ ફેલાય.આપ સર્વે નું જીવન આનંદમય મંગલમય રહે એવી શ્રી અંબાજી મંદિર ની આપ સૌ ભક્તો ને મંગલ કામના..
આસો સુદ અમાસ ને દિવાળી ના રોજ માતાજી ના શણગાર ના દર્શન..
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.
ધન તેરસ તથા કાળીચૌદસ ના તહેવાર ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
💐🙏🏻જય અંબે 🙏🏻💐
આસો સુદ નોમ/દશેરા ને માતાજી નો સાયં કાળ નો શણગાર તથા માતાજી ની પાલખી ના દર્શન.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
આસો સુદ નોમ/દશેરા ને માતાજી નો પ્રાતઃ કાળ નો શણગાર.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
આસો સુદ આઠમ ને માતાજી નો સાયં કાળ નો શણગાર તથા હવન ના દર્શન.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
આસો સુદ આઠમ ને માતાજી નો પ્રાતઃ કાળ નો શણગાર.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
આસો સુદ સાતમ ને માતાજી નો સાયં કાળ નો શણગાર.
શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the place of worship
Telephone
Address
Moti Salviwad Road
Ahmedabad
380018
Opening Hours
Monday | 5am - 10:30am |
5pm - 9pm | |
Tuesday | 5am - 10:30am |
5pm - 9pm | |
Wednesday | 5am - 10:30am |
5pm - 9pm | |
Thursday | 5am - 10:30am |
5pm - 9pm | |
Friday | 5am - 10:30am |
5pm - 9pm | |
Saturday | 5am - 10:30am |
5pm - 9pm | |
Sunday | 5am - 10:30am |
5pm - 9pm |
Herrykem House, Near PG Code Hostel, Opp. Metro Interchange Navrangpura
Ahmedabad, 380009
Imandir is an online effort by devotees to spread Krishna's love and message. Although the action is virtual, we have a physical temple at Navrangpura where we welcome all divinity...
101 Aashirvad Avenue Near SBI Bank
Ahmedabad, 382350
मेरा मंदिर महान यह एक संदेश देगा सभी को की भगवान और मंदिर हमेशा एकता और अखंडता का प्रतीक है जो भी यह
Ahmedabad, 382350
All Goverment services available here All type of vechile available (new or old) All typr of loan available All type of housing and plot available ...
Herrykem House, Shree Krishna Krupa, Near Code PG Hostel, Near ADC Bank, Navrangpura Police Station Road, Navrangpura
Ahmedabad, 380009
We are a temple at Navrangpura, Ahmedabad. We are doing daily kirtan, puja and free bhojan seva
Near Banyan Tree, Hathijan
Ahmedabad
Gayatri Shaktipeeth Hathijan Ahmedabad under the guidance of All World Gayatri Pariwar. Many activities are performed to uplift the Social, Spiritual, Mental and Physical health of...
Shree Ranchhodrayji Mandir, Sarangpur, Khadia
Ahmedabad, 380001
Shree Ranchhodrayji Temple over 100 year old temple Only One Temple Ranchhodrayji with Jambuvanti mataji "Jay Ranchhod"