MAA News LIVE
અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ,
હા અમે કરોડો ગુજરાતીઓનો અવાજ.
માઁ આશાપુરા ન્યુઝ
અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ ઈદની અલગ જ ખુશી
માળીયા હાટીના બ્રહ્મસમાજના આર્મીમાં લેફટેનેન્ટના પદે નિમણુક થતાં સન્માન
જરોદ પોલીસ સ્ટેશનમાં શાંતી સમિતિની બેઠક સાથે ફ્લેગ માર્ચનું આયોજન
રાજકોટ વોડ નં 16માં માનવ સેવા પ્રભુ સેવા ભાઈજી દ્વારા કેરી વિતરણ
Puri Shankaracharya Statement on BJP: પુરી પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ લોકસભાની ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદીને એમ હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને ત્રીજી વખત પૂર્ણ બહુમત પ્રાપ્ત કરી સરકાર બનાવશે પણ તેમ ના થયું. જે પાછળનું મુખ્ય કારણ ધર્માચાર્યો તેમજ વ્યાસ પીઠનો અનાદર કરવો છે. તેમણે કહ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રીય નિયમ તેમજ પરંપરા હોય છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ નિયમો અને પરંપરાનું ધ્યાન રાખવામાં ના આવ્યું હતું અને માત્ર પ્રચાર-પ્રસાર પર ધ્યાન આપવામાં આવ્યું હતું. આ જ કારણસર ભાજપને અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો. દેશના વિવિધ પ્રદેશોમાં પણ ભાજપને અપેક્ષા મુજબ પરિણામ નથી મળ્યું. નરેન્દ્ર મોદી તેમજ યોગી આદિત્યનાથ અહંકારની પરાકાષ્ઠા પાર કરીને ધર્મગુરુઓની ઉપેક્ષા કરી રહ્યા છે.
મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. “પહેલા દસ વર્ષ ત્યાં શાંતિ હતી. એવું લાગ્યું કે પુરાણા ગન કલ્ચરનો અંત આવ્યો છે. તે ફરીથી પાછું આવ્યું કે તેને લાવવામાં આવ્યું, તેની આગ હજી સુધી સળગી રહી છે અને લોકોને ત્રાહીમામ કરી રહી છે. તેના પર કોણ ધ્યાન આપશે? તેને પ્રાથમિકતા આપીને તેના વિશે વિચાર કરવો એક કર્તવ્ય છે.”
વડતાલ સંપ્રદાયના વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી પર એક યુવતીએ દુષ્કર્મનો કર્યાનો આરોપ લગાવ્યો છે, પીડિત યુવતીએ વાડી પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધવી છે.
ગીર સોમનાથમાં જાહેર સુરક્ષા અને સલામતી સેમિનાર20 ગીર સોમનાથમાં જાહેર સુરક્ષા અને સલામતી સેમિનાર
મુન્દ્રા સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી સ્કૂલ ખાતે નવી પબ્લિક સ્કૂલનો નગર પ્રમુખના હસ્તે શુભારંભ
પત્રકાર પર કરાયેલા હુમલાને લઇને જીલ્લા પોલીસ વડા તથા કલેકટરને આવેદનપત્ર આપ્યું
દર્દીઓની યાદી આપી અને સારવાર બાબતે આવતી મુશ્કેલીને લઈને આવેદનપત્ર દ્વારા રજૂઆત
લાખાપરના ખેડૂત દ્વારા ઉગ્ર લડત કરવાની ચીમકી ઉચ્ચારાઇ
પ્રસાદી મંદિર ખાતે ધનશ્યામ મહારાજના ૧૪ મો પાટોત્સવ ઉજવાયો
સરકારી પોલીટેકનિક કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે
અબડાસા તાલુકામાં તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન
કેશોદ ચાર ચોક ખાતે બનતા અંડર બ્રિઝનું કામ ગોકળ ગતિએ
પાટણ ગામ લોકો અને સરપંચ દ્વારા વારાહી પોલીસને આવેદનપત્ર
65 વર્ષે પણ નિયમીત સાઈકલ ચલાવતા સતીષભાઈ હર્ષ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the business
Telephone
Website
Address
Bhuj
370001
Rajendra Park, Hamisar Lake
Bhuj, 370001
TheVende "Connecting Local Market into Broader Network" means to join each and every business running in market to one big virtual network.
Bhuj, 370020
Simple Business Formula One decision change your life