General Store

Trusted by people

मौलाना घर लौट आया | राम जी कौन थे मौलाना ने सभी मुसलमानों से कहा, सनातन धर्म से प्रेम करो 07/05/2023

मौलाना घर लौट आया | राम जी कौन थे मौलाना ने सभी मुसलमानों से कहा, सनातन धर्म से प्रेम करो राम जी कौन थे मौलाना ने सभी मुसलमानों से कहा, सनातन धर्म से प्रेम करोMy Vlogging channel Life with Naila: https://youtube.com/channel/UCXwquBYowaqWoNhuAOyHF8...

इकलौता हिन्दू शासक जिससे औरंगजेब थर - थर कांपता था | The Real History of India 19/04/2023

इकलौता हिन्दू शासक जिससे औरंगजेब थर - थर कांपता था | The Real History of India इकलौता हिन्दू शासक जिससे औरंगजेब थर - थर कांपता था | The Real History of India लचित बरफुकन एक अहोम सेनापति थे, जिन्हें सरायघाट की लड.....

ताजमहल का सबसे बड़ा🔥झूठ! #short #shorts 17/04/2023

ताजमहल का सबसे बड़ा🔥झूठ! #short #shorts ताजमहल का सबसे बड़ा🔥झूठ! ताजमहल की यह वीडियो आपको जरूर देखना चाहिए ...

12/10/2022
આ ઉપાયથી પથારીમાં પડતાં જ ગાઢ ઉંઘ આવી જશે | KHOJ TIMES 12/10/2022

આ ઉપાયથી પથારીમાં પડતાં જ ગાઢ ઉંઘ આવી જશે | KHOJ TIMES આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા, એકધારું કામ, સતત વિચારો વગેરે ને ક.....

12/10/2022

શાબાશ ગુજરાત પોલીસ, ભાજપ ને ઓકાત બતાવવા બદલ
ભાજપના નેતાને ડંફાશ મારવી પડી ભારે, પોલીસે ધારાસભ્યને ઔકાત દેખાડી દીધી

ભાજપના સાવલીના ધારાસભ્યે યુવા સંમેલનમાં જાહેરમાં કાયદાની ઐસી તૈસી કરી ખુલ્લેઆમ પોલીસને ચેલેન્જ આપી હતી કે સાવલીના બાઈક ચાલકો વડોદરા જ નહીં ગુજરાત ભરમાં ક્યાંય પણ જાય અને પોલીસ પકડે ત્યારે લાયસન્સ કે કાગળો ન હોય તો ખાલી એમ કહી દેજો કે સાવલીના કેતન ઈનામદારના ગામનો છું, ફક્ત મારું નામ આપી દેજો. પોલીસ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. પોલીસે પણ આ ચેલેન્જ સ્વિકારી લીધી હોય તેમ સાવલીમાં તૂટી પડતાં ભાજપના નેતાનો અહંકાર ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. પોલીસે સાગમટે સાવલીમાંથી 50 બાઇક ડિટેઈન કરી હતી. આખરે ધારાસભ્યે પોલીસ સ્ટેશને જવું પડ્યું હતું અને બાઈક છોડાવી હતી પણ પોલીસે મેમો ફાડ્યા હોવાથી હવે બાઈક ચાલકોએ દંડ તો ભરવો પડશે. આમ ભાજપના ધારાસભ્યે ડંફાશ તો મારી પણ પોલીસે કાયદાનું ભાન કરાવી દીધું હતું.

12/10/2022

*દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે?*
*શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?*
*જો તમે મારા પર વિશ્વાસ ન કરતા હો, તો કૅલેન્ડર જુઓ.*
*વાલ્મીકિ ઋષિએ રામાયણમાં લખ્યું છે કે ભગવાન શ્રી રામને તેમની આખી સેનાને શ્રીલંકાથી અયોધ્યા સુધી પગપાળા જવામાં 504 કલાક લાગ્યા હતા.*
*હવે જો આપણે 504 કલાકને 24 કલાકથી વિભાજીત કરીએ તો જવાબ 21 એટલે કે એકવીસ દિવસ !!!*
*મને પણ નવાઈ લાગી. શું કહેવામાં આવ્યું છે તે વિચારીને, મેં કુતુહલતાથી ગૂગલ મેપ પર સર્ચ કર્યું.*
. *તે દર્શાવે છે કે શ્રીલંકાથી અયોધ્યાનું ચાલવાનું અંતર 3136 કિલોમીટર છે અને તેમાં 504 કલાકનો સમય લાગે છે.*
. *શું નવાઈની વાત નથી?*
*હાલમાં, ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે વિશ્વસનીય માનવામાં આવે છે.*

*પરંતુ આપણે ભારતીયો ત્રેતાયુગથી દશેરા અને દીપાવલીની ઉજવણી કરી રહ્યા છીએ, અને પરંપરા મુજબ ઉજવી રહ્યા છીએ. જો તમને સમયના આ ગણિતમાં વિશ્વાસ ન હોય તો તમે ગૂગલ પર સર્ચ કરીને જોઈ શકો છો.*
*આ રસપ્રદ માહિતી અન્ય લોકોને પણ આપો.*
*તમારી સનાતન હિન્દુ સંસ્કૃતિ કેટલી મહાન છે*.
*અમને આવી મહાન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ લેવા પર ગર્વ છે.*

🚩 🙏🚩

રખડતા ઢોરને લીધે બ્રેઇન ડેડ થયેલા અમદાવાદીએ ચાર-ચાર લોકોને નવજીવન મળ્યું, માતા અને 10 વર્ષનો દીક 09/10/2022

રખડતા ઢોરને લીધે બ્રેઇન ડેડ થયેલા અમદાવાદીએ ચાર-ચાર લોકોને નવજીવન મળ્યું, માતા અને 10 વર્ષનો દીક આણંદમાં ઢોરને લીધે એકમાત્ર કમાનારા સભ્યનું મોત થતાં પત્ની, માતા અને 10 વર્ષનો દીકરો નોંધારા બન્યાં, કુણાલ પટેલ 5 લોક...

કેન્સર, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, સ્કિન જેવા 30થી વધુ રોગને કાયમ માટે દૂર કરવા માટે રોજ સવારે 09/10/2022

કેન્સર, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, સ્કિન જેવા 30થી વધુ રોગને કાયમ માટે દૂર કરવા માટે રોજ સવારે આ માહિતીમાં અમે તમને કાળા મરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે કાળા મરી વિશે જાણતા જ હશો . કાળા મરી ખાવાનો સ્વાદ સુધારવ.....

09/10/2022
આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, બીપી, હદયરોગ અને સાંધાના દુખાવા જેવા દરેક રોગનો સચોટ ઈલ 09/10/2022

આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, બીપી, હદયરોગ અને સાંધાના દુખાવા જેવા દરેક રોગનો સચોટ ઈલ haltha  આખા આયુર્વેદમાં આના જેવી બીજી ઔષધિ નથી, બીપી, હદયરોગ અને સાંધાના દુખાવા જેવા દરેક રોગનો સચોટ ઈલાજ છે આમાં July 15, 2022 H...

09/10/2022

સત્ય ને દબાવવા હજી કેટલા લોકો નો ભોગ લેવાશે????
આપડે એક નહિ થઈએ ત્યાં સુધી અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિ ને આવી પરિસ્થિતિ નો સામનો કરવો જ પડશે!!!

મમરામાં હોય છે ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર, મમરા ખાવાથી ક્યારેય નહીં થાય કબજિયાત, દૂર રહેશે આ 09/10/2022

મમરામાં હોય છે ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર, મમરા ખાવાથી ક્યારેય નહીં થાય કબજિયાત, દૂર રહેશે આ મમરામાં હોય છે ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર, મમરા ખાવાથી ક્યારેય નહીં થાય કબજિયાત, દૂર રહેશે આ બીમારીઓ જાણો અને શ....

વહેલા ઘડપણ થી દુર રહેવા આ વસ્તુ નુ સેવન ચાલુ કરી દો ! 60 વર્ષ પણ… – આપણું ગુજરાત… 09/10/2022

વહેલા ઘડપણ થી દુર રહેવા આ વસ્તુ નુ સેવન ચાલુ કરી દો ! 60 વર્ષ પણ… – આપણું ગુજરાત… haltha  વહેલા ઘડપણ થી દુર રહેવા આ વસ્તુ નુ સેવન ચાલુ કરી દો ! 60 વર્ષ પણ… May 26, 2022 Hina@123 0 Comments જે અળસી ખાય તે ગાશે જવાની જિંદાબાદ, અન...

09/10/2022

આ જીવન ઉપયોગી માહિતી બધા સાથે શેર જરૂર કરો...

CM ભૂપેન્દ્ર પટેલનો કાફલો અમદાવાદના ટ્રાફિકમાં અટવાઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ 09/10/2022

CM ભૂપેન્દ્ર પટેલનો કાફલો અમદાવાદના ટ્રાફિકમાં અટવાઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ ઈસનપુર-જશોદાનગર રોડ પર શનિવારે સાંજે સીએમનો કાફલો 15 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાયેલો રહ્યો, પોલીસના જણાવ્યા અનુસાર ....

09/10/2022

જીવન ઉપયોગી માહિતી બધા સાથે શેર કરો...

09/10/2022

આજે તા.09 ઓક્ટોબર, 2022 (રવિવાર)
આજની તિથી: આસો સુદ પૂનમ
આજના કેટલાંક મહત્વના સમાચારો આ મુજબ છે;

Telephone

Website

Address

Junagadh
362001

Opening Hours

Monday 09:00 - 19:30
Tuesday 09:00 - 19:30
Wednesday 09:00 - 19:30
Thursday 09:00 - 19:30
Friday 09:00 - 19:30
Saturday 09:00 - 19:30