Shree Santram Hospital - Netra Chikitsalaya
Shree Santram Hospital
Shree Santram Netra Chikitsalaya
Refraction and Vision
Cataract Surgery with
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા.૧૯-૧૧-૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ* દ્વારા ખેડા જીલ્લાના *શ્રી સંતરામ મંદિર રઢુ* ગામ માં *આંખના રોગના નિદાન તથા મફત ઓપરેશન તથા સર્વ રોગોના કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું જેમાં *ચિકિત્સા-દવા-ઓપરેશન તથા ચશ્માનું મફત વિતરણ* કરવામાં આવ્યું તેની તસ્વીરો 👇
દાંત વિભાગ- ઉદ્ઘાટન
વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. ત્યારે સંતરામ રોડ ઉપર આવેલ સદવિચાર કાર્યાલય ખાતે ચાલતું શ્રી સંતરામ મંદિર સંચાલિત દાંત વિભાગ નું કાર્યક્ષેત્ર વધી જતા શ્રી સંતરામ મંદિર પાછળ, વીકેવી રોડ ઉપર આવેલ નેત્ર ચિકિત્સા લય ખાતે પ્રથમ માળે અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનું ઉદ્ઘાટન શ્રી સંતરામ મંદિર નડિયાદ ના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરી કર્યું હતું. આ પ્રસંગે પૂ. નિર્ગુણ દાસજી મહારાજ, અગ્રણી ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ ઈપકો વાળા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વહીવટીય વડા રમણભાઈ વાળંદ , ભુપેન્દ્રભાઈ દેસાઈ તથા ડોક્ટરો, ભક્તો દર્દીઓની ઉપસ્થિતિમા કરવામાં આવ્યું. એક સાથે ત્રણ દર્દીઓ ની સારવાર આપી શકાય તે રીતે દાંત વિભાગ કાર્યરત રહેશે અને દાંત વિભાગની તમામ પ્રકારની સેવાઓ અહીં જ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નડિયાદ શાખા દ્વારા લાભ પાંચમ હોવાથી બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત નેત્ર ચિકિત્સા લય ખાતે કરવામાં આવી છે. પ્રતિ વર્ષ નવા વર્ષની શરૂઆત અહીંથી જ કરવામાં આવે છે.
સંતરામ મંદિર, નડીયાદ
૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ થી મંગલમય શરુઆત
Brahamleen Shree Narayandashji Maharaj સંસ્મરણોની યાદો..અક્ષરદેહે
Diwali Satsang New Jersey November 18, 2023 Saturday
ફોટા સૌજન્ય - દર્પણ દેસાઇ, નડીયાદ
નિત્ય દર્શન શ્રી સંતરામ મંદિર નડિયાદ 🙏🏼 જય મહારાજ સદાય સાથે રહજો અને સદાય સાથે રાખજો 🙏🏼
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. ૩૦/૦૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ* દ્વારા આણંદ જીલ્લાના *ઓડ* ગામ માં *આંખના રોગના નિદાન તથા મફત ઓપરેશન કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું જેમાં *ચિકિત્સા-દવા-ઓપરેશન તથા ચશ્માનું મફત વિતરણ* કરવામાં આવ્યું તેની તસ્વીરો 👇
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી
શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ અને સંતરામ નેત્ર ચિકિત્સાલય સંચાલિત સંતરામ જીમનેશિયમ ની તસ્વીરી ઝલક 👇
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી તા. ૧૮-૦૬-૨૦૨૩ ને રવિવાર ના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય દ્વારા ભરુચ જીલ્લા જેલમાં કેદીઓ માટે આંખના તથા સર્વ રોગનું નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિકિત્સા-દવા તથા ચશ્માનું મફત વિતરણ કરવામાં આવ્યું તેની તસ્વીરો 👇
https://m.facebook.com/story.php?story_fbid=231912316212454&id=100081810624536&mibextid=qC1gEa
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. 21-05-2023 ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *નડિયાદ ની સબ-જેલમાં* કેદીઓ માટે *આંખના તથા અન્ય સર્વ રોગનું નિદાન-ચિકિત્સા-દવા તથા ચશ્મા વિતરણના મફત કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું. તેની તસ્વીરો 👇
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. ૦૭/૦૫/૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *શ્રી જગાજી મહારાજ મંદિર, સોખડા (જી. વડોદરા)* મુકામે *આંખના તમામ રોગનું નિદાન-ચિકિત્સા-દવા- ઑપરેશન તથા ચશ્મા વિતરણના મફત કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું. તેની તસ્વીરો 👇
https://m.facebook.com/story.php?story_fbid=223759550361064&id=100081810624536&mibextid=qC1gEa
૩ જુલાઈ ૧૯૯૩, નયુજસીઁ, અમેરિકા સૌ પ્રથમવાર પરમ પૂજ્ય શ્રીનારાયણદાસજી મહારાજની આજ્ઞા, આશિઁવાદથી સંતરામ પાઠ, શ્રીવિષ્ણુસહસ્ત્રનામના સમૂહ પાઠ ગુરુપૂર્ણિમા સત્સંગ – શ્રી સંતરામ ભક્ત સમાજ U.S.A
વિડિયો સંકલન - Dharmendra (DK) Patel, NJ
https://m.facebook.com/story.php?story_fbid=222644187139267&id=100081810624536
૩ જુલાઈ ૧૯૯૩,અમેરિકામાં પ્રથમવાર પૂ.શ્રીનારાયણદાસજી મહારાજનાં આશિઁવાદથી સંતરામ પાઠ,વિડિયો -DK First Santram Satsang July 3, 1993 Newark,NJ. Video recording by D. K. Patel, NJ.
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. ૨૩/૦૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *લાયન્સ ક્લબ કેમ્બે, ખંભાત* માં *આંખના રોગ તથા સાથે સર્વ રોગ નિદાન-ચિકિત્સા-દવા તથા મફત ઓપરેશન કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું. તેની તસ્વીરો 👇
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. ૧૯/૦૩/૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *શ્રી ગુરુ કાર્ષણી-નર્મદા કુટિયા આશ્રમ*, *ગામ રૂંઢ-ભાલોદ, તા.ઝઘડિયા* માં *આંખના રોગનું નિદાન - ચિકિત્સા તથા મફત ઓપરેશન કેમ્પ* નું નર્મદા નદી કિનારે રિમોટ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું. તેની તસ્વીરો 👇
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. ૧૨/૦૩/૨૦૨૩ ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *માતરના શ્રી બળદેવદાસ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનવ સેવા કેન્દ્રમાં* *આંખના રોગનું નિદાન - -ચિકિત્સા તથા મફત ઓપરેશન કેમ્પ* નું આયોજન કરવામાં આવ્યું. જેનું દીપ પ્રાગટ્ય *પૂ. સંત શ્રી હરિદાસજીના* શુભ હસ્તે થયું તેની તસ્વીરો.
https://m.facebook.com/story.php?story_fbid=185018907568462&id=100081810624536&mibextid=qC1gEa
*યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ* ના શુભાશીર્વાદ તથા *પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજ* ની આજ્ઞાથી તા. 25/02/2023 ને રવિવાર ના રોજ *શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય* દ્વારા *પ્રતાપગઢ (રાજસ્થાન)* મુકામે *મફત આંખના ઓપરેશન તથા સર્વ રોગ નિદાન-ચિકિત્સા યજ્ઞ* નું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરી ઝલક 👇
Click here to claim your Sponsored Listing.
Shree Santram Hospital
Videos (show all)
Category
Contact the organization
Telephone
Website
Address
Santram Hospital, V. K. V. Road
Nadiad
387001
Opening Hours
Monday | 8am - 5pm |
Tuesday | 8am - 5pm |
Wednesday | 8am - 5pm |
Thursday | 8am - 5pm |
Friday | 8am - 5pm |
Saturday | 8am - 5pm |
Ward No 12 Interstate My Home
Nadiad, 387001
Gaurang Patel વોર્ડ 12 આપ નો ગૌ" - gau
Shree Visha Modh Adalaja Vanik Gnyati Vadi, Amdavadi Bazar
Nadiad, 387001
Shri Matangi Seva Mandal is an organisation based in Nadiad (Guj, India).
126, Santram Super Market, Near Shriji Electronic, Station Road
Nadiad, 387001
Contact or Visit for Ladies Purce, Innerwear, Jewelry & Cosmetics.
NH-8, NARSANDA
Nadiad, 387345
A Small Spiritual Hindu Public Garden and "Santram Maharaj's" Temple. Managed by, NARSANDA HINDU RELIGIOUS TRUST.
01, Meghanagar, Pavanchakki Road
Nadiad, 387002
D and B Lokseva Foundation is a group of social workers who were working in the fields of basic health, education, environmental protection, rural development, women empowerment an...
Madhav Seva Trust
Nadiad
YUVA(Youth United For Voluntary Activities) is committed to mobilizing the youth to serve the Nation.