Congress Ward 18 Manjalpur
Keep yourself updated about the development work, your problem solution, demands, rights, etc in War
કડવી વાસ્તવિકતા
એક તરફ સમૃદ્ધ, ગતિશીલ પ્રગતિશીલ ગુજરાતના ગાના ગવાઈ રહ્યા તો બીજી તરફ ખુદ ભાજપ ની કેન્દ્ર સરકાર જ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તિ પૈકી એક કરોડ લોકો તો ગરીબી અવસ્થામાં જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજે, છેલ્લો દિવસ...
નામ નોંધણી, નામ રદ તથા કોઈપણ સુધારા માટે અને લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં મતદાન કરવા આજે જ આપનું નામ ચકાસો/નોંધણી કરાવો.
NothingLikeVoting
અધિકારી ઈજારદાર સામે પગલાં ભરે છે, તો સ્થાયી સમિતિ છાવરે છે
૨૦૨૦ થી આપેલ ૬૮ કરોડ નું કામ હાલ ૨૦% થયું છે, સમય મર્યાદા પૂર્ણ થય.
હવે ૮૦% કામ એક વર્ષ મા પૂર્ણ થશે ખરૂં?
તેમા ફાયદો કોને?
Chandrashekhar Patil - C R Patil
INC Vadodra Our Manjalpur Baroda Rutvij Joshi INC
ભાજપને પોતાની તાકાત દેખાડવાની જરૂર છે, નહી તો ભાજપ એવું સમજશે કે પેપર ફોડો કે પરીક્ષા રદ્દ કરો પ્રજાને કંઇજ પડી નથી મત તોય મળવાના જ છે
જ્યાં સુધી તમે પરચો નહીં દેખાડો ભાજપ નહી સુધરે !!અને હાં તમારે તમારા માતા પિતા ,મામા ,કાકા અને સબંધીઓને પણ જગાડવાના છે તોજ ભાજપની શાન ઠેકાણે આવશે !
બધું #નકલી-નકલી ની બોલબાલા
નકલી ટોલ, નકલી સીરપ, નકલી સરકારી કચેરીઓ, નકલી CMO-PMO અધિકારી, નકલી વિજ્ઞાની પછી પછી નકલી ધારાસંભ્ય ના PA
હવે ભગવાનને બસ આટલી જ પ્રાર્થના કે કોઈ એવો મોટો ખુલાસો ના આવે કે આ #સરકાર જ નકલી છે..
વિશ્વ વંદનીય સંત અને ભગવાન સ્વામિનારાયણ ના પાંચમા આધ્યાત્મિક અનુગામી એવા ગુરુહરિ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી પ્રસંગે કોટી કોટી વંદન ..
⊍ જય શ્રી સ્વામિનારાયણ ⊍
BAPS સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વના અનેક દેશોમાં મંદિરોની સ્થાપના કરી ભારતીય સંસ્કૃતિ અને આપણા હિંદુ ધર્મની ધજા હંમેશા ફરકતી રાખનાર વિશ્વ વંદનીય સંત અને ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી એવા ગુરુહરિ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી પ્રસંગે કોટી કોટી વંદન .🙏🏻
હવે #વડોદરામાં #વર્તમાન #સરકાર ના #પક્ષ ના #મહામંત્રી ઓની ખુલે આમ મનમાની સરકાર અમારી છે અમે ગમેતે કરી શકયે.
અમારા કહ્યા મુજબ જ થશે #કાયદો #વ્યવસ્થા #અમારી #મુઠ્ઠી #માં.
ત્રાસ નો ભોગ બની પોલીસ ને સહારે જવું પડ્યું
આતે કેવી સમાજ સેવા કરતો પક્ષ?
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri
Shaktisinh Gohil Falguni sodha Rahul Gandhi
બધું નકલી ચાલે છે...પણ વોટ તો અસલી મળી જતાં હશે અને ખોબે ખોબા મળે પણ છે ?
કચેરીઓ નકલી, અધિકારી નકલી, ખાદ્ય વસ્તુઓ નકલી, બધું નકલી નકલી નકલી
ભગવાન જાણે, પણ નકલી વાળાઓને મોજ છે..
"મતદાર યાદી સુધારણા કાર્યકમનો અવશ્ય લાભ લઈએ.."
મતદારયાદી સુધારણા કાર્યક્રમ - ૨૦૨૩, અંતર્ગત નવી નોંધણી, સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરાવવા જરૂરી પુરાવાઓ સાથે રાખવા વિનંતી.
🗓️ : ૦૩/૧૨/૨૦૨૩, રવિવાર
🕜 : સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધી
આવતીકાલે રવિવાર - આવનાર ચૂંટણી પહેલા છેલ્લી તક
મતદારયાદી સુધારણા કાર્યક્રમ હોઈ જે યુવા મતદારના તા.01/01/2024 ના રોજ 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓએ નવીન નોંધણી ફોર્મ-6 ભરી મતદારયાદીમાં નામ નોંધાવશો. તેમજ જે લોકોના મતદારયાદીમાં નામ હોઈ તેઓ કમી, જરૂરી સુધારા-વધારા કરાવી શકે છે.
https://voterportal.eci.gov.in/Homepage
અમારા મિત્ર રોહિતભાઇ પટેલ ના નવનિર્મિત ઘરમાં ગૃહપ્રવેશ માટે રાખેલ વાસ્તુ પૂજન-યજ્ઞ્ પ્રસંગે ઉપસ્થિત રહીને એમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.
નવીન ગૃહ પ્રવેશ માં ભગવાન ભોલેનાથના આશીર્વાદ સદાય આપના અને આપના પરીવાર પર બન્યા રહે એવી પ્રાથઁના
⛳️ જય મહાકાલ
ભારતીય બંધારણ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને શુભકામનાઓ!..ડો. બાબાસાહેબ - સંકલ્પભૂમી
26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા દુનિયાના સૌથી મોટા લેખિત, સ્વંતંત્ર બંધારણને મંજુરી આપવામાં આવી હતી. આ બંધારણ દેશના પ્રત્યેક નારગરિકને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે! આ અધિકારો અને બંધારણની મુળ ભાવનાની રક્ષા કરવી દેશના પ્રત્યેક નાગરિકનું પવિત્ર કર્તવ્ય છે..🙏💐💐
પ્રિય યુવા મતદારો-વડીલો, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
વોર્ડ ૧૮ માંજલપુરમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવાનું કે મતદારયાદી સુધારણા કાર્યક્રમ આવતીકાલે શરૂ હોય જે કોઈ ને મતદાર યાદી મા સુધારો કરવાનો હોય, નવું નામ ઉમેરો કરવો, નામ કમી કરવુ, સ્થળ બદલાવવું વિગેરે કામગીરી આવતીકાલે જે તે બુથ મથક પર કરવામાં આવશે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
વોર્ડમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવાનું કે મતદારયાદી સુધારણા કાર્યક્રમ આવતીકાલે શરૂ હોય જે કોઈ ને મતદાર યાદી મા સુધારો કરવાનો હોય, નવું નામ ઉમેરો કરવો, નામ કમી કરવુ, સ્થળ બદલાવવું વિગેરે કામગીરી આવતીકાલે જે તે બુથ મથક પર કરવામાં આવશે.
IIજય શ્રીમન નારાયણII તુલસી વિવાહ
લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર, મંદિર પ્રાંગણમાં પરંપરાગત તુલસી વિવાહ પ્રસંગ યોજાયો, સહભાગી થઈ ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની કૃપા આપ સૌ પર રહે અને ભગવાન શ્રી વિષ્ણુ સૌની મનોકામના અને સંકલ્પ પૂર્ણ કરે એવી પ્રાથઁના.
#તુલસીવિવાહ #જયશ્રીકૃષ્ણ
ભગવાન શ્રી વિષ્ણુ અને માઁ તુલસી આપ સૌની મનોકામના પરિપૂર્ણ કરે એવી અંતઃ કરણપૂર્વક પ્રાર્થના.
આપ સર્વેને તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીના પવિત્ર દિવસની હાર્દિક શુભકામના...
#તુલસીવિવાહ
દેવ પ્રબોધિની એકાદશી (દેવ ઉઠી અગિયારસ)નાં પવિત્ર દિવસે દેવી તુલસીના ભગવાન વિષ્ણુ અંશ: શાલીગ્રામ સાથે લગ્ન કરાવીને સંસારનાં તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે, ત્યારે આ પાવન પર્વ આપ સૌ માટે શુભમય બની રહે શુભકામનાઓ.
માઁ તુલસી અને ભગવાન વિષ્ણુના લગ્ન સત્ય, વફાદારી અને પ્રેમનું પ્રતીક છે, જેને આપણે સૌ જીવનમાં સંચિત કરીને સદૈવ સકારાત્મક પથ પર ચાલીએ...
જય બાબારી પગપાળા યાત્રા સંઘ દ્વારા આયોજિત માંજલપુર થી જુના રણુજા (રાજસ્થાન) પગપાળા સંઘ નું સન્માન તેમજ પદયાત્રીઓ ને રણુજાતીર્થ દર્શન જવા માટે પ્રસ્થાન અને સૌ યાત્રીઓ ને શુભેચ્છાઓ પાઠવી.
યાત્રાળું ઓ લગભગ ૮૦૦ કિલોમીટરની કઠિન પગપાળા યાત્રા કરી સંઘ રાજસ્થાનના રણુંજા પહોંચશે
માંજલપુર ગામ રામદેવપીર મંદિર ખાતે પ્રેણાર્થી સ્વર્ગીય શ્રી કંચનભાઈ (ભગત) પરમાર દ્વારા શરૂ કરેલ કરવામાં આવેલ પરંપરા રણુજા પગપાળા યાત્રા સંઘ દ્વારા ચાલુ વર્ષે પગપાળા યાત્રા શુભારંભ પ્રસંગે પગપાળા સંઘના આયોજકો દ્વારા આમંત્રિત કરી આરતી ઉતારવાનું લાવો પ્રાપ્ત થયો તે બદલ સમગ્ર પગપાળા સંઘ આયોજકો અને ક્ષત્રિય સમાજના આગેવાનો નો ખુબ ખુબ આભારી છીએ 🙏🙏
સ્વર્ગસ્થ કંચનભાઈ પરમારના સમયથી ચાલી આવતી પરંપરાનું વધુ એક વર્ષ....પગપાળા યાત્રા સંઘ
જય બાબારી ના નારા ઘોષથી માંજલપુરના ભાથુજી મંદિરેથી જુના રણુજા જવા પગપાળા યાત્રા સંઘને માંજલપુર ગ્રામજનો સાહિત કબીર મંદિરના સંતો દ્વારા વિદાય આપવામાં આવી અને સૌ યાત્રીઓ ને શુભેચ્છાઓ પાઠવી. યાત્રાળું ઓ લગભગ ૮૦૦ કિલોમીટરની કઠિન પગપાળા યાત્રા કરી સંઘ રાજસ્થાનના રણુંજા પહોંચશે...જય રણુજા ન રાજા રામદેવપીર મહારાજ 🙏
“દેને કો ટૂકડા ભલા, લેને કો હરી નામ'
સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જયંતિ પર કોટિ કોટિ વંદન. જલારામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ.
॥જય જલારામ॥
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri
Shaktisinh Gohil
Falguni sodha
Rahul Gandhi
“રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ,
તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ”
સંત શિરોમણી શ્રી જલારામ બાપાને 224 મી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન! જન સેવાને જ પ્રભુ સેવા માનનાર જલારામ બાપાની સેવાની કીર્તિ આજે પણ સમગ્ર ગુજરાતમાં પ્રસરેલી છે. વીરપુર ખાતે ભુખ્યાને રોટલો મળી રહે તે માટે જલારામબાપા દ્વારા શરૂ કરાયેલ સદાવ્રત આજે બે સદીઓ બાદ પણ કાર્યરત છે.
કારતક સુદ બીજ તેમજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ ની યાદ અપાવતા ભાઈબીજ નાં તહેવાર ની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ
ભગવાન દરેક ભાઈ બહેન ને ખુશ રાખે તેવી પ્રાર્થના સાથે #ભાઈબીજ ની #શુભેચ્છા સહ શુભકામના 💐💐💐
ભાઈ - બહેનના અતૂટ વિશ્વાસ અને સ્નેહના પ્રતિક સમાન ભાઈ બીજ ના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.
ભાઈ-બહેનની ખુશાલી,સમૃદ્ધિ અને કામયાબી સાથે ભાઈ-બહેનનો પ્રેમ અને સ્નેહ હંમેશા સલામત રહે એવી પ્રભુને પ્રાર્થના
#ભાઈબીજ
આપ સૌને નૂતવર્ષાભિનંદન. 🪔🪔
આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી લાવે તેજ અભ્યર્થના સાથે વિક્રમ સંવત ૨૦૮૦ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
शुभम करोति कल्याणम, आरोग्यम धन सम्पदा।
शत्रू बुद्धि विनाशये, दीपं ज्योति नमोस्तुते।।
भवताम् सवेॅशाम् च दिपावल्याम् अभिवंदनाम् पूरस्सरा अभिनंदनः शुभ दिपावलीहि ।
विक्रम संवतस्य (2080) नववर्षस्य शुभाशयाः नववर्षं नवचैतन्यं ददातु ।
।।ॐ सर्वे भवन्तु सुखिनः ।।
ઋત્વિજ જોષી, પ્રમુખ,
વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ
દિવાળીનું મહાપર્વ આપ સૌના જીવનમાં સુખ - સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે તે જ મંગલકામના સાથે આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
આપ સૌને #કાળીચૌદસ ની શુભકામના આપ સૌના જીવનમાં શુભ શાંતિ સમૃદ્ધિ નો વાસ થાય તથા તમામ દુઃખોનો નાશ થાય એવી પ્રાર્થના
કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ.
માઁ આદિ શક્તિ મહાકાળી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી મંગલકામના.!
#શાસક પક્ષનો વારંવાર પોલીસ નો ઉપયોગ કેટલા અંશે યોગ્ય
જે #વડોદરા ને #સ્વચ્છ રાખવાનું કામ કરે છે તેમ ને પણ ના બક્ષ્યા
#ગાંધી #ચિંધ્યા #માર્ગ થી પોતાના હક ની રજુવાત કરતા ની પણ આવી કરુણ દશા આપણા ભારત માં હવે શાસક પક્ષ લાગે છે સતના નશામાં મધ મસ્ત
#સફાઈ #સેવક ને પોતાના #હક થી દૂર કરવા માટે શાસક પક્ષનો અત્યાચાર
#વડોદરા
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri
Shaktisinh Gohil
Indian National Congress
Rahul Gandhi
Rahul Gandhi
Falguni sodha
Rutvij Joshi INC
INC VadodraRutvij Joshi
૮ માં #રાષ્ટ્રીયઆયુર્વેદ #દિવસ નિમિતે ધન્વંતરી યજ્ઞ નું સુંદર આયોજન #ગાયત્રીપરિવાર માંજલપુર ના ઉપક્રમે આયોજીત કરવામાં આવ્યું હતું.
સાથે #આયુર્વેદ અને #ધાર્મિક #પુસ્તકો નું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યજ્ઞ ના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri Indian National Congress Shaktisinh Gohil Rahul Gandhi
Rutvij Joshi INC
" હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ "
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી હેઠળ શ્રી મંગલેશ્ર્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ, માંજલપુર દ્વારા ધનતેરસના શુભ દિન નિમિત્તે રંગોળી તથા માટલી સજાવટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વયજૂથ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
Chandrashekhar Patil - C R Patil Chirag Zaveri Shaktisinh Gohil Indian National Congress
આજના પર્વ ધનતેરસ નિમિત્તે આપ સૌની ઉપર મા લક્ષ્મીની કૃપા બની રહે એ જ પ્રાર્થના સાથે સૌને શુભેચ્છા
#ધનતેરસ પૂજન કરવા માટે ની માહિતી નીચે સરળ રીતે દર્શાવેલ છે જેનો લાભ લઈ શકો છો
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri Indian National Congress
Shaktisinh Gohil Falguni sodha INC Gandhinagar
EVA The mall I am manjalpur Our Manjalpur Baroda Rahul Gandhi
ધનતેરસના પાવન પર્વની આપ સહુને હાર્દિક શુભકામનાઓ. માં લક્ષ્મીની કૃપા આપ સહુ અને આપના પરિવાર ઉપર બનેલી રહે, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના!
સાથે જ જન્મ જ્યંતિ નિમિત્તે આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વન્તરીજીને કોટી કોટી વંદન!
|| વાઘ બારસ ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ||👏💐
|| ઈશ્વર આપને અને આપનાં પરિવારને આ દિવાળી નાં પર્વ સમયે સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી શુભકામના ||
|| #વાગબારસ એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી. વાક એટલે ભાષાની દેવી છે સરસ્વતિ.,
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ...
જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાઘ બારસના દિવસે મા સરસ્વતીની પુજા કરે છે.,
આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે ||
#માંજલપુર
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri Shaktisinh Gohil
INC Gandhinagar Rahul Gandhi
શુભ ચોઘડિયા મુજબ દિવાળી નાં શુભ મુહૂર્ત...
દિવાળી માં ચોપડા નોંધાવવા, ખરીદવા, શસ્ત્રપૂજા અને વાહનોની પૂજા
માટેના શુભ મુહૂર્ત..
દિવાળીને આડે માત્ર થોડા દિવસના બાકી રહ્યા છે,
વધારે લાભદાયક, યશસ્વી તથા શુકનવંતી બનાવવા શુભ
મુહૂર્તની યાદી....🙏
Chandrashekhar Patil - C R Patil
Chirag Zaveri
Shaktisinh Gohil
Indian National Congress
મહારાષ્ટ્ર મંડળ માંજલપુર ના કોજાગીરી પૂર્ણિમા નિમિતે સંગીત સંધ્યાના કાર્યક્રમ માં સહભાગી થઈ દીપ પ્રજવલણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.
મહારાષ્ટ્ર મંડળ દ્વારા સમાજ આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી બહુમાન કરવા બદલ સમગ્ર સમાજ નો આભારી છું. મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the organization
Telephone
Website
Address
Manjalpur
Vadodara
390011
Vadodara
The main Objective of this page is to spread Ideology of Congress to every people of Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020
Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...
Vadodara
Vadodara
समझता ही नहीं वो मेरे अलफ़ाज़ की गहराई मैंने हर लफ्ज़ कह दिया जिसे मोहब्बत कहते है।
Manjalpur, Danteshwar, Tarsali
Vadodara, 390011,390004,390009
This is an official page of Vadodara City Congress Election Ward-17.